
Friday, July 10, 2009
Thursday, July 2, 2009
Sunday, June 21, 2009
Tuesday, March 17, 2009
આજે વલ્લભ પધાર્યા મારે આંગણિયે...
મારા કાકાજીના નિવાસસ્થાન 'મંગલાચરણ' મા શ્રી લક્ષ્મીનારાયણ પ્રભુ તથા શ્રી આશ્રયલાલજી મહારાજ ની પધરામણી ના અવસર ની એક ઝલક

આજે વલ્લભ પધાર્યા મારે આંગણે રેઊર માં આનંદ થાય.
મે તો મોતીડા ના ચોક પુરાવ્યા
મે તો કદલી ના સ્તંભ છે રોપાવ્યા
હૈયે હરખ ના માય. આજે વલ્લભ પધાર્યા .......
હુ તો ફુલડા મંગાવુ ભાત ભાત ના
રુડા હાર ગુંથાવુ પારિજાત ના
વધાવુ શ્રી ગોકુલનાથ. આજે વલ્લભ પધાર્યા .....
હુ તો કરજોડિ ને વિનંતિ કરુ
મારા વ્હાલા ના ચરણે આશિષ ધરુ
લઈ ને શ્રીજીનુ નામ. આજે વલ્લભ પધાર્યા ....
આજે વલ્લભ પધાર્યા મારે આંગણે રેઊર માં આનંદ થાય.
મે તો મોતીડા ના ચોક પુરાવ્યા
મે તો કદલી ના સ્તંભ છે રોપાવ્યા
હૈયે હરખ ના માય. આજે વલ્લભ પધાર્યા .......
હુ તો ફુલડા મંગાવુ ભાત ભાત ના
રુડા હાર ગુંથાવુ પારિજાત ના
વધાવુ શ્રી ગોકુલનાથ. આજે વલ્લભ પધાર્યા .....
હુ તો કરજોડિ ને વિનંતિ કરુ
મારા વ્હાલા ના ચરણે આશિષ ધરુ
લઈ ને શ્રીજીનુ નામ. આજે વલ્લભ પધાર્યા ....
Monday, December 15, 2008
Saturday, August 23, 2008
Monday, August 18, 2008
आज अति आनंद होत बधाई

GOSWAMI INDIRA BETIJI, the 16th descendent of Sri Vallabhacharya, one of the five great Vaishnava Acharyas, is regarded as the embodiment of Goddess Yamunaji, the Goddess of Grace.
લાવ હથેળી શ્યામ લખી દઉં,
હૈયે હરિવર નામ લખી દઉં.
આંગળી ઉપર આતમ પ્યારો,
કર ઉપર કિરતાર લખી દઉં.
મુખ ઉપર માખણ ખાનારો,
ગાલ ઉપર ગોવિંદ લખી દઉં.
કગંન ઉપર કૃષ્ણ કૃપાળુ,
ભુજ ઉપર ભગવંત લખી દઉં.
કુંડળ ઉપર કમલનયન ને,
અલ્કાવલી પર અલખ લખી દઉં.
નાસિકા ઉપર નટવર નાગર,
નથણી ઉપર શ્રીનાથ લખી દઉં.
અધરો ઉપર અંતરયામી,
બિંદીમાં વ્રજચંદ્ર લખી દઉં,
પાંપણ ઉપર પરમાનંદને,
કીકીમાં હું કૃષ્ણ લખી દઉં.
ચૂંદડી ઉપર ચિત્ત હરનારો,
પાલવ પર પ્રીતમ લખી દઉં.
શ્રાવણ મહીને ભીતર હું તો,
રોમે રોમે રસરાજ લખી દઉં..
લાવ હથેળી શ્યામ લખી દઉં,
હૈયે હરિવર નામ લખી દઉં.
આંગળી ઉપર આતમ પ્યારો,
કર ઉપર કિરતાર લખી દઉં.
મુખ ઉપર માખણ ખાનારો,
ગાલ ઉપર ગોવિંદ લખી દઉં.
કગંન ઉપર કૃષ્ણ કૃપાળુ,
ભુજ ઉપર ભગવંત લખી દઉં.
કુંડળ ઉપર કમલનયન ને,
અલ્કાવલી પર અલખ લખી દઉં.
નાસિકા ઉપર નટવર નાગર,
નથણી ઉપર શ્રીનાથ લખી દઉં.
અધરો ઉપર અંતરયામી,
બિંદીમાં વ્રજચંદ્ર લખી દઉં,
પાંપણ ઉપર પરમાનંદને,
કીકીમાં હું કૃષ્ણ લખી દઉં.
ચૂંદડી ઉપર ચિત્ત હરનારો,
પાલવ પર પ્રીતમ લખી દઉં.
શ્રાવણ મહીને ભીતર હું તો,
રોમે રોમે રસરાજ લખી દઉં..
-પ.પૂ. શ્રીઈદિરા બેટીજી
Subscribe to:
Posts (Atom)




